Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સક્ષમ શાળા પુરસ્કાર કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય, મનપા કમિશનર સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

Nadiad City, Kheda | Aug 22, 2025
ખેડા જિલ્લા તથા જિલ્લાના તમામ તાલુકાની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ લાવી બાળકોના ઉજવળ ભવિષ્ય માટે શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાના હેતુથી નડિયાદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોમાં સર્જનાત્મકતા આત્મવિશ્વાસ અને જ્ઞાન પ્રત્યેનો અભિગમ વિકસિત એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નડિયાદ મનપા કમિશનર તેમજ મહેમદાવાદના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ
Read More News
T & CPrivacy PolicyContact Us