Download Now Banner

This browser does not support the video element.

ખેડબ્રહ્મા: લાલસિંહ કંપા પાટિયા નજીક અકસ્માત દરમિયાન નાળામાં તણાયેલા યુવકની લાશ ચાર દિવસ બાદ મળી આવી..!

Khedbrahma, Sabar Kantha | Sep 11, 2025
રવિવારે સવારે 11 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે રોડ પરના લાલસિંહ કંપા પાટિયા નજીક એક અજાણ્યા ટ્રકે ઈકોને ટક્કર મારી હતી. ત્યારે ઇકો માં બેઠેલ એક યુવાન કે જે ફંગોળાઈને રોડ પરના બાજુના નાળામાં પડી જતા પાણીમાં તણાયો હતો. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે રવિવારથી જ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બુધવારે બપોરે પાદરડી ગામના સ્થાનિક લોકોનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. કે નાળામાં લાશ પડી છે.ત્યારે ફાયર બ્રિગેડ ની ટીમે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી.
Read More News
T & CPrivacy PolicyContact Us