Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: ગોધરા હાઇવે સ્થિત શામળદેવીના પાટીયા પાસે ટ્રક પાછળ આઇશર ઘુસી ગયેલા આઈશર ચાલકનું સારવાર દરમ્યાન અંતે મોત નિપજ્યું

Kalol, Panch Mahals | Aug 27, 2025
કાલોલ-ગોધરા હાઇવે સ્થિત કાલોલ શહેર નજીકના શામળદેવીના પાટીયા પાસે મંગળવારે સાંજે ટ્રક પાછળ એક આઇશર ઘુસી જતાં સર્જાયેલા અકસ્માતમાં આઈશર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી તે પરપ્રાંતીય આઇશર ચાલકનું અંતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us