Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના ફરજ મુક્ત થયેલ ડ્રાઈવરે વ્યથિત હૈયે બહુમાળી ભવન ખાતેથી પ્રતિક્રિયા આપી

Rajkot, Rajkot | Sep 12, 2025
કોઈપણ પ્રકારની જાણકારી વિના અચાનક સસ્પેન્ડ કરી નાખવામાં આવેલ મનપાના ડ્રાઇવર ગજરાજસિંહે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ વ્યથિત હૈયે પોતાની મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું હતું,કે તેમના પર કરવામાં આવેલ તમામ આક્ષેપો તદ્દન ખોટા છે. તેમના ઘરમાં 10 સભ્યો છે.અને રાજકોટમાં બીજી નોકરી તાત્કાલિક મેળવવી મુશ્કેલ છે. જેને લઈને તેઓએ તેમને નોકરી પર પરત લેવાની માગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us