Download Now Banner

This browser does not support the video element.

સુઈગામ: સુઇગામ પંથકમાં ભારે વરસાદ ના કારણે પુરની સ્થિતી સર્જાયા બાદ રાહત કામગીરી મુદે પ્રાંત અધિકારી કે આર ઉનકડે મીડિયામ માહિતી

India | Sep 9, 2025
આજરોજ સરહદી વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કલેકટરશ્રીના નેજા હેઠળ વહીવટી તંત્ર વીજળી, પાણી, ફૂડ પેકેટ, તબીબી સેવાઓ, રસ્તાઓ સહિતની સેવા માટે દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન થરાદ ખાતે ૨ ઇંચ, વાવમાં ૧.૬૦ ઇંચ જ્યારે ભાભરમાં ૫.૨૮ ઇંચ તથા સુઈગામમાં નિહવત જેવો વરસાદ નોંધાયો હોવાની માહિતી પ્રાંત અધિકારી અને રાહત બચાવ કામગીરી કરતા કે આર ઉનકળે મીડિયામાં માહિતી આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us