Download Now Banner

This browser does not support the video element.

આણંદ: ઉમરેઠના જીતપુરા વિસ્તારમાંથી આણંદ આવી રહેલી બસના કંડકટરને ઓડ પાસે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું

Anand, Anand | Sep 11, 2025
ઉમરેઠના જીતપુરા વિસ્તારમાંથી આણંદ આવી રહેલી બસના કંડકટરને ઓડ પાસે એટેક આવતા સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવને લઈને મુસાફરોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us