Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: દુધરેજ નર્મદા કેનાલમાં ખરાબ ડાયવર્ઝન એટલે આવતીકાલે કોંગ્રેસ દ્વારા ધારણા યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવશે

Wadhwan, Surendranagar | Oct 8, 2025
સુરેન્દ્રનગર શહેર તેમજ વઢવાણ તાલુકા કોંગ્રેસ દ્વારા આવતીકાલે દુધરેજ કેનાલ પર ધારણા યો જશે નર્મદા કેનાલ પરનો ડ્રાઇવરજન અતિ બીમાર ખાડા ખડીયા અને ખરાબ રસ્તાના કારણે કોંગ્રેસ અને આસપાસના 20 થી 25 ગ્રામજનો દ્વારા ધારણા કાર્યક્રમ યોજશે અને તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે
Read More News
T & CPrivacy PolicyContact Us