Download Now Banner

This browser does not support the video element.

વંથળી: માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ કેબિનેટમંત્રી ચાવડા ફરી સક્રિય,વર્તમાન ધારાસભ્ય લાડાણીની વંથલીમાં કાર્યાલય સંકેલાઈ

Vanthali, Junagadh | Aug 31, 2025
જુનાગઢના રાજકારણમાં વગર ચૂંટણીએ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આગામી 1 સપ્ટેમ્બર થી રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત બેરોજગાર લોકોને સાંભળવા અને સમજવા માટે રૂબરૂ મુલાકાત કરવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં નિષ્ક્રિય દેખાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી સક્રિય થતા હોય તેવું લાગી રહ્યું છે.બીજી તરફ સત્તાપક્ષના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીની ચોમાસા ઋતુ દરમિયાન જ વંથલી ખાતે કાર્યાલય સંકેલાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us