Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: સફાઈ કર ચૂકવતા હોવા છતાં મનપા દ્વારા સફાઈની સુવિધા ન મળતાં શીતલપાર્કના ધંધાર્થીઓમાં ભારે રોષ,તાકીદે સફાઈ કરાવવા માંગણી

Rajkot, Rajkot | Oct 7, 2025
શહેરના શીતલ પાર્ક નજીક આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓ ₹500 સફાઈ કર ચુકવતાં હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તેમને સફાઈને સુવિધા આપવામાં આવતી નથી. જેને લઈને વેપારીઓ ભારે રોષે ભરાયા હતા અને આ અંગે ગઈકાલે રાત્રે 12:00 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં તાકીદે પગલાં લઈ અહીં સ્વચ્છતા કરાવવા માટે માંગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us