Download Now Banner

This browser does not support the video element.

આણંદ: ખંભોળજ સારસા આણંદ માર્ગ અતિશય બિસ્માર અને ભારે ખાડા મુદ્દે સારસા ગામ અને આસપાસના ગામની જનતા ધ્વારા આંદોલન કરવામા આવ્યું

Anand, Anand | Sep 13, 2025
છેલ્લા બે વર્ષથી ખંભોળજ - સારસા - આણંદ માર્ગ અતિશય બિસ્માર અને ભારે ખાડા મુદ્દે સારસા ગામ અને આસપાસના ગામની જનતા ધ્વારા આંદોલન કરવામા આવ્યુ .વારંવાર રજૂઆત છતાંય પ્રજાને મૂર્ખ બનાવતા નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી..જેથી નછૂટકે સારસા ચોકડી ખાતે આંદોલન કરવાના માર્ગે જોડાવવા માટે સૌ જનતાને આહવાન કરવામા આવ્યુ હતુ . આજે દેખાવો કરી જનતા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો
Read More News
T & CPrivacy PolicyContact Us