Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: પ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ સબ્બીર મીર ને મરણોત્તર સન્માન સાથે રાણપુરમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો

Ranpur, Botad | Sep 11, 2025
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સીરીના ગ્રાઉન્ડમાં રાણપુરના સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ સબ્બીર મીરને મરણોત્તર સન્માન સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયોહજેમાં ગુજરાતના નામાંકીત કલાકાર ફરિદા મીર,શૈલેષ મહારાજ,જયશ્રીદાસ માતાજી, બીરજુ બારોટ,નારાયણ ઠાકર જગદીશ મેર સહિતના અનેક કલાકારો હાજર રહ્યા હતા સાથે સબ્બીર મીર ને મરણોત્તર સન્માન પત્ર રાણપુર ગ્રામ પંચાયત સરપંચ,મોલેસલામ સમાજ,કિનારા ગ્રામ પંચાયત દ્વારા સબ્બીર મીરના દીકરીને અર્પણ કરવામા આવ્યુ.
Read More News
T & CPrivacy PolicyContact Us