Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: વાંકલ અને માંગરોળ જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ ઉત્સવની ઉજવણી કરાઈ

Mangrol, Surat | Aug 24, 2025
માંગરોળ તાલુકાના વાંકલ અને માંગરોળ જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પરનું ઝુલાવવાનો લાભ દિનેશભાઈ નરોત્તમભાઈ શાહ પરિવાર લીધો હતો તેમ જ ભગવાનનું પારણું ઘરે લઈ જવાનો લાભ દિનેશભાઈ શોભાલાલ કોઠારીયા લીધો હતો માંગરોળ જૈન સંઘ દ્વારા પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us