Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના જામીન અંગે સરકારી વકીલે રાજપીપળા ખાતેથી માહિતી આપી

Nandod, Narmada | Sep 11, 2025
ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ની જામીન અરજી સેશન્સ કોર્ટે ના મંજૂર કરી છે અને તેઓએ જે ગઈ ચાર તારીખે જે અરજી કરી હતી તે અનુસંધાને અહીંયા પણ તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે અને હવે તેમને હાઇકોર્ટમાં ફરીથી જવું પડશે
Read More News
T & CPrivacy PolicyContact Us