Download Now Banner

This browser does not support the video element.

જેસર: PGVCL ના કેસો સહિત મામલે લોક અદાલત યોજાશે ગ્રાહકોને જાણ કરવામાં આવી

Jesar, Bhavnagar | Sep 11, 2025
પીજીવીસીએલના કેસો ચાલતા હોય સહિત મામલે જેસર કોર્ટે સાવરકુંડલા કોર્ટ શહીદ પાલીતાણા કોર્ટ ખાતે પીજીવીસીએલ ના કેસો ચાલતા હોય તેવા નો નિકાલ કરવા મામલે ચુકાદો લાવવા મામલે લોક અદાલત યોજાશે જેને લઈને ગ્રાહકો લોકોને જાણ કરવામાં આવી છે ત્યારે 13 તારીખના રોજ લોક અદાલત યોજાશે
Read More News
T & CPrivacy PolicyContact Us