Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વિયર ડેમ ઓવર ફોલોના અહલાદ નજારો સામે આવ્યો.

Nandod, Narmada | Sep 7, 2025
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણીની આવક હાઈ રહી છે જેના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સિઝનમાં પહેલીવાર જ 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે કેટલાક દરવાજા બંધ કર્યા છે અને પાણીની આવક થતા હવે પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે ત્યારે વિયર ડેમ ઓવર ફોલો થતા અહલાદ નજારો સામે આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us