Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: આદિપુરમાં સાતવાળી વિસ્તારમાં ગણેશ ગ્રુપના “બાપ્પા”ને “અગલે બરસ તું જલ્દી આના'ના નારા સાથે અપાઇ વિદાય

Gandhidham, Kutch | Aug 31, 2025
સીબીએક્સ સાત વાળી ગણેશ ગ્રુપ દ્વારા આજરોજ પાંચમા દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસ દરમિયાન શોભાયાત્રા, મહાપ્રસાદ, મહા આરતીનું તથા રાત્રિના સમયે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાંચ દિવસ દરમિયાન સમગ્ર જનતા ગણેશ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી હતી. પાંચ દિવસ દરમિયાન સમગ્ર આયોજનને સફળ બનાવવા ગણેશ ગ્રુપ મંદિર સાતવાડી સીબીએક્સ આદિપુરના ટ્રસ્ટીઓ અને સેવાધારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us