Download Now Banner

This browser does not support the video element.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરહદી વિસ્તારના અસરગ્રસ્ત ગામોમાં પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી અને લોકો સાથે ચર્ચા કરી

Palanpur City, Banas Kantha | Sep 11, 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા જ્યાં તેમને લોકો સાથે ચર્ચા કરી હતી નુકસાની અંગેનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી હતી આ અંગેની જાણકારી આજે ગુરુવારે સાંજે 6:00 કલાકે મળી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us