Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગરમાં જનસુરક્ષા સેવાનો પ્રારંભ જિલ્લામાં 24 નવી જનરક્ષક ફળવામાં આવી તે અંગે DYSP પાર્થ પરમારે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગરમાં જનસુરક્ષા સેવાનો પ્રારંભ.સુરેન્દ્રનગર જિલ્લામાં 24 નવી જનરક્ષક ફાળવામાં આવી.100 થી વધુ કર્મચારીઓ પણ જનરક્ષકમાં કામે લગાવામાં આવ્યા..પ્રથમ વખત જનરક્ષકમાં થતી તમામ વોઇસ રેકોડિંગ ગાધીનગર સુધી સંભળાશે.બધી આપાત સેવાઓ માટે હવે 112 નંબર ડાયલ કરવાનો રહેશે..
Read More News
T & CPrivacy PolicyContact Us