Download Now Banner

This browser does not support the video element.

ચાણસ્મા: કંબોઈ ગામના ખેડૂત સામે સાડા છ કરોડની હેરાફેરીનો ખોટો આરોપ મૂકી મરવા માટે મજબૂર કરનાર ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

Chanasma, Patan | Sep 1, 2025
સહદેવસિંહ સોલંકી કોલકાતા ખાતે ડી.વાય.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી, કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકીએ તેમના પર પેઢીના હિસાબમાંથી સાડા છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો.આ ત્રણેય આરોપીઓ વારંવાર સહદેવસિંહના ઘરે આવતા હતા. તેઓ સહદેવસિંહ, તેમના પિતા બળદેવજી અને પરિવારના અન્ય સભ્યોને ધમકીઓ આપતા હતા. તેઓ કહેતા કે જો પૈસા પરત નહીં કરે તો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us