Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના નવીન કાર્યાલયનો શુભારંભ.

Nadiad, Kheda | Aug 27, 2025
આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના નવીન કાર્યાલયનો શુભારંભ સંતરામ મંદિરના સંત શ્રી ગણેશદાસજી મહારાજ અને સત્યદાસજી મહારાજના વરદ્ હસ્તે કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ આ પ્રસંગે સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી અને સૌના વિઘ્ન દૂર કરવા ભગવાન ગણેશના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પરિવારજનો, નડિયાદ વિધાનસભા ભાજપ પરિવારના સૌ પરિવારજનો, મિત્રોએ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us