Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કરજણ નદી કિનારે આવેલ હજરપરા ગામની જમીન કેળા ત્રણેય જતા લાખો લાખો રૂપિયાનો નુકસાન.

Nandod, Narmada | Sep 4, 2025
કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે અમારી જમીનો અને અમારા પાકોનું ધોવાણ થયું છે લગભગ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તે લોકો સંરક્ષણ દિવાલ પણ બનાવાની માંગ કરી રહ્યા છે મહત્વની બાબત એ છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન કરજણડેમ માંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આવા કેટલા ગામોમાં ખૂબ મોટા પાયે ખેડૂતોને નુકસાન થતું હોય છે. જમીનો ધોવાણ થતું હોય છે અને ઉભો પાક પાણીમાં ત્રણે જતા હોય છે તેવા અનેક બનાવો બન્યા છે ફરી આ વર્ષે આવો જ ગાઢ સર્જાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us