Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: ઉદલપુર ગામે નવરાત્રીને 100 વર્ષ પૂરા થયા

Visnagar, Mahesana | Sep 24, 2025
વિસનગર તાલુકાના ઉદલપુર ગામ ખાતે નવરાત્રી મહોત્સવને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગામના લોકો એક સાથે મળીને આ આયોજન કર્યું છે. નવરાત્રિમાં ખાસ મહત્વ રહેલું છે. ગામલોકો અવનવા સ્ટેપ સાથે ગરબા રમ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us