સુરેન્દ્રનગર છે એની મધ્યમાંથી રાજ અંડરબ્રિજ આવેલો છે આ અંડર બ્રિજ માં અવારનવાર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે સામાન્ય વરસાદમાં આ અંદર બીજ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પંપિંગ થી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે