Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: નવાગામ આણંદપર પાસે કચરાની ગાડીનો ડ્રાઇવર નશામાં ધૂત થઈ દાદાગીરી કરતો સામે આવ્યો

Rajkot, Rajkot | Aug 26, 2025
આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ શહેરના આણંદપરમાં કચરાની ગાડીનો ડ્રાઇવર નશામાં ધૂત જોવા મળ્યો હતો. આ વાતનો એક જાગૃત નાગરિકે વિરોધ કરતા તેણે સામે દાદાગીરી કરી હતી. ત્યારે તંત્ર દ્વારા આવા ડ્રાઇવરને તાત્કાલિક ફરજ મુકત કરવામાં આવે તેવી માગણી રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us