અમદાવાદમાં અસમાજિક તત્વો બેફામ બન્યા છે.. 5 સપ્ટેમ્બરની રાત્રીએ ગરીબનગરમાં રેસ્ટોરન્ટ પર બબાલ કરી ઇસમોએ વાહનોમાં તોડફોડ કરી હતી. ગરીબનગર ચાર રસ્તા વિસ્તારમાં રાત્રે અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ પર બબાલ કરી. આ બનાવને કારણે વિસ્તારમાં અશાંતિ અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાના CCTV શનિવારે 6 કલાકે સામે આવ્યા છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ.