અમરેલી જિલ્લા બહુજન સમાજ વાદી પાર્ટી દ્વારા સરકાર દ્વારા મજૂરોને 8 કલાકને બદલે 12 કલાક મજૂરી કરવાના કાળા કાયદા સામે વિરોધ નોંધાવીને અમરેલી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને સરકાર નો આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે તક નું લાવીને ટક નું ખાતા મજૂરો માટે આ કાયદો વ્યાજબી નથી તેથી બહુજન સમાજ પાર્ટી દ્વારા અમરેલી કલેક્ટરને રજૂઆત કરીને આ કાયદો રદ થાય તેવી વિન્નતી સાથેનું આવેદનપત્ર પાઠવામાં આવેલ હતું