ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ ગણેશ ચોક વિસ્તારમાં અતિ પ્રાચીન ગણેશ મંદિર જેને તોડીને નવ નિર્માણ કરવામાં આવ્યું હતું આ ગણેશ મંદિર કંટાળમાં આશાપુરીમાં ગણેશજી હનુમાનજી તેમજ મહાદેવજી જલારામ બાપાની પ્રતિમા આવેલી છે જેના પાઠ ઉત્સવના ભાગરૂપે આ વખતે પ્રથમ પાટોત્સવની હરસોલા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભાવીભક્તો