Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: VMC કમિશ્નર એ કાલાઘોડા બ્રિજ સ્થિત વિશ્વામિન્ત્રી નદી નુ નિરીક્ષણ કર્યું

Vadodara East, Vadodara | Sep 6, 2025
ઉપરવાસમાં વરસાદ વરસવાના કારણે આજવા સરોવરમાં સતત પાણીની આવક વધતા આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહેલ છે તેવામાં આજવા માંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાલાઘોડા સર્કલ સ્થિત આવેલું વિશ્વામીંત્રી બ્રિજ ખાતે જઈ VMC કમિશનર અરુણ મહેશ બાબુ એ નિરીક્ષણ કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us