Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: નગરમાં કલેકટર કચેરી ખાતે પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંગે માછીમારોના પડતર પ્રશ્નોને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Valsad, Valsad | Sep 2, 2025
મંગળવારના 12:30 કલાક આપવામાં આવેલા આવેદન ની વિગત મુજબ વલસાડ કલેક્ટર કચેરી ખાતે આજરોજ પશ્ચિમ ભારત માસી સમાજ મહાસંગ દ્વારા માછી મારો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓના પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં માછીમારો ને થતા નુકસાન બાબતે વળતર આપવામાં આવે તેમજ તેઓને જાફરાબાદી આવતા ખોટા ફિશિંગ માછીમારો બાબતે જુનો પ્રશ્ન હલ કરવા માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us