Download Now Banner

This browser does not support the video element.

અંબાજી હાઈવે પર વીરપુર પાટિયા નજીક બિસ્માર હાઇવેનુ સમારકામ કરવા માંગ ઉઠી

Palanpur City, Banas Kantha | Aug 28, 2025
પાલનપુર અંબાજી હાઈવે ઉપર વીરપુર પાટિયા નજીક ચોમાસા દરમિયાન ભરાતા પાણીને લઈ અને તંત્ર દ્વારા બે માસ અગાઉથી હાઇવે ઉંચો કરવાની કામગીરી કરી હતી પરંતુ માત્ર મેટલ નાખી અને ત્યારબાદ કોઈ કામગીરી કરવામાં આવતા આગામી ભાદરવી પૂનમના મેળામાંથી પસાર થતા લાખો યાત્રિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આજે ગુરુવારે 11:00 કલાકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળા પહેલા તાત્કાલિક ધોરણે આ હાઈવે નું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us