Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: મગરદેવગામે કાચુધર ટુટીજતા વરસાદના કારણે પરિવારને વ્હારે આવ્યું પ્રકૃતિ પુજક સામાજિક આદિવાસી ગ્રુપ

Dediapada, Narmada | Sep 13, 2025
થોડા દિવસ અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને ડેડીયાપાડા વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે ડેડીયાપાડા તાલુકાના મગરદેવ ગામે ભરતભાઈ દમણીયાભાઈ વસાવા નાઓનું કાચુંઘર પડી જતા તેઓનુ અનાજ પાણી તેમજ ઘરવખરીનો સરસામાનને ઘણુ નુકસાન થવા પામેલ જે અંગેના (અહેવાલ) સમાચાર પ્રસારિત થતા અલગ અલગ તાલુકાના શિક્ષિત આદિવાસી યુવાનો દ્રારા ભેગા મળી બનાવવામાં આવેલ *પ્રકૃતિ પુજક સામાજિક આદિવાસી ગ્રુપ* નાઓને માહિતી મળતા ગ્રુપના પ્રમુખ મંજુલાબેન ડી વસાવા ઝરાવાડીગામ તા.ઉમરપાડા તથ
Read More News
T & CPrivacy PolicyContact Us