Download Now Banner

This browser does not support the video element.

બોરસદ: બોરસદ નગરપાલિકા ખાતે છેલ્લા 13 દિવસથી ધરણા પર બેઠા છે ઘરવિહોણા પરિવારો

Borsad, Anand | Jul 5, 2025
બોરસદ શહેરના કંતાનનગર વિસ્તારમાં તંત્ર દ્વારા 200થી વધુ કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.પરંતુ અહીંયા વસવાટ કરતા લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેને લઇ છેલ્લા 13 દિવસથી ન્યાય માટે બોરસદ પાલિકાના પટાંગણમાં ઘરવિહોણા થયેલા પરિવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે આજે બહુજન સમાજ પાર્ટીના આણંદ જિલ્લાના નેતાઓએ મુલાકાત લીધી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us