Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
જાફરાબાદ: લાપતા થયેલા 11 ખલાસીઓને શોધવા કોસ્ટગાર્ડ જહાજ અને હવાઈ જહાજની મદદથી શોધખોળની કામગીરી શરૂ કરાઈ
Jafrabad, Amreli | Aug 22, 2025
જાફરાબાદ મતવિસ્તારમાંથી 11 ખલાસીઓ લાપતા હોવાની ઘટનાથીચિંતાની લાગણી વ્યાપી છે. મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ કોસ્ટગાર્ડ જહાજ તથા હવાઈ જહાજની મદદથી દરિયામાં શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!