Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: જિલ્લામા "જનરક્ષક 112" વાન 19 કાર્યરત કરવામાં આવી

Anand City, Anand | Sep 5, 2025
આણંદ જિલ્લા પોલીસવડા ની કચેરી દ્વારા આપવામાં આવેલી પ્રેસ યાદીમા જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં 19 જનરક્ષક 112 વાન કાર્યરત કરવામાં આવેલી છે. અધ્યતન સુવિધા સજ્જ જનરક્ષક વાન વિવિધ તાલુકા મથકોએ કાર્યરત કરવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us