Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: રાવળદેવ સમાજના સ્મશાન સુધી રસ્તો બનાવી આપવા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી

Wadhwan, Surendranagar | Sep 11, 2025
જોરાવરનગર નદી કાંઠે આવેલ રાવળદેવ સમાજના સ્મશાન સુધી જવા માટે રસ્તાની સુવિધાના અભાવે લોકોને અંતિમવિધિ માટે પણ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ અંગે આજે શહેર કૉંગ્રેસ સમિતિના નેજા હેઠળ મહાનગરપાલિકામાં રજૂઆત કરી રસ્તાની સુવિધા આપવા તેમજ પ્રોટેક્શન વોલ અને પાણી સહિતની સુવિધા આપવ માંગ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us