Download Now Banner

This browser does not support the video element.

વડોદરા ઉત્તર: આજવા સરોવર ના 62 દરવાજા ફરી ખોલવામાં આવ્યા હોય સ્થાયી સમિતિ ના અધ્યક્ષ એ પ્રતિક્રિયા આપી

Vadodara North, Vadodara | Sep 9, 2025
તારીખ ૦૯.૦૯.૨૦૨૫ને સાંજે ૬:૦૦ વાગ્યે આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલવામાં આવેલ છે.વર્તમાનમાં સરોવરનું પાણીનું સ્તર: 213.53 ફૂટ છે,દરવાજા ખોલીને પાણીનું સ્તર 213 ફૂટ સુધી લાવવામાં આવશે.આ પગલું પાણી ના યોગ્ય સંચાલન અને સુરક્ષા ને ધ્યાન માં રાખી ને લેવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us