Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: વ્યારા શહેરની વૃંદાવન ધામ સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ સ્થાનિકો હેરાન પરેશાન.#Jansamasya

Vyara, Tapi | Sep 9, 2025
વૃંદાવન ધામ સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી રખડતા ઢોરનો આતંક યથાવત છે. સોસાયટીના રહીશો વારંવાર પાલિકામાં જાણ કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.મંગળવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે અને અનેક નાના-મોટા અકસ્માતોનો ભય પણ સતાવી રહ્યો છે.જેને લઈ વૃદ્ધો અને બાળકો માટે તો ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે.ત્યારે પાલિકા તંત્ર નક્કર પગલાં ભરે એ જરૂરી બન્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us