Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ચીખલી ગામે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા સાથે ગામના કિનારે આવેલ નદી ખાતે કરવામાં આવ્યું.

Nandod, Narmada | Sep 6, 2025
નર્મદા જિલ્લામાં કેટલા ગામોમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે જેમાં નર્મદા જિલ્લાના નાડોદ તાલુકામાં આવેલ ચીખલી ગામ ખાતે પણ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા શરણાઈ સાથે ગામમાં આવેલ કિનારા નદી પર વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us