Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: પોરબંદર સાંસદ મનસુખ માંડવીયા દ્વારા કેશોદના લેઉવા પટેલ સમાજ દ્વારા યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી

Keshod, Junagadh | Sep 28, 2025
કેશોદના લેઉવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદર સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયા કેશોદ ના પ્રવાસે હોય ત્યારે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી ત્યારે લેઉવા પટેલ સમાજ દ્વારા મનસુખ માંડવીયા નું સન્માન કરવામાં આવ્યું હતું. આ તો કે નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા ધારાસભ્ય દેવા માલમ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us