Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર શેની મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરનો દુધરેજ પાસેનો પુલ નો આવતીકાલે કરાશે ખાત મુર્હૂત

Wadhwan, Surendranagar | Aug 23, 2025
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર આવેલ બ્રિજ અતિ જજરીત થવાથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને તેનું આયોજન કેનાલ તરફ આપવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ના વરદ હસ્તે આ નર્મદા બ્રિજનું નવનીકરણ માટે ખાતમુરત કરવામાં આવશે જેમાં આરએમબીના અધિકારીઓ કલેકટર મામલતદાર અને શહેરીજનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us