Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા ખાતે તંત્ર દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવનો કેટલા યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

Nandod, Narmada | Sep 3, 2025
વિસર્જન કર્યા બાદ જે પણ દેખરેખ રાખવાની હશે તે રાખીશું પૂરતું પાણી રાખીશું 24 કલાક પાણી ભરેલી રાખીશું પણ તંત્ર દ્વારા અમને કોઈ પણ સંતોષ મળ્યો નથી. ગયા વર્ષે જે વિસર્જન કર્યું તે બે દિવસ બાદ તલાવ સૂકુ હતું ગણેશજીની મૂર્તિ અર્ધ વિસર્જિત હતી. તેના અમારી પાસે વિડીયો પૂરતા છે તંત્રને જાણ પણ કરી કલેકટર, SP, નગરપાલિકાને જાણ કરી છતાં પણ અમને કોઈ પણ પૂરતો સહયોગ મળ્યો નથી. અમે માન્ય છે કે કૃત્રિમ તળાવ સરકારના આદેશ મુજબ ચાલી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us