Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: શહેરમાં વિશાળ કદની વિવિધ કલાત્મક ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ, ભવ્ય આતશબાજી અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું.

Khambhat, Anand | Aug 27, 2025
દંતારવાડ, કડિયાપોળ,માછીપુરા,ધોબી ચકલા,અલિંગ, પાણીયારી, ખારાપાટ, રાણા ચકલા, મોચીવાડ,જલીપોળ, લાલ દરવાજા, ચુનારવાડ,ધોબી ચકલા સહીતના વિસ્તારોમા વિશાળ કદની અવનવારૂપમાં કલાત્મક ગણેશજીની મૂર્તિઓનું સ્થાપના કરાઇ છે.ગણેશજીની મૂર્તિઓનું આગમન થતા ઢોલ નગારા સાથે ડીજેના તાલે અને ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરાયું હતું.અલગ અલગ વિસ્તારોમાં 150થી વધુ સ્થાપના અર્થે કલાત્મક મૂર્તિઓના આગમનને પગલે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જેને જોવા ભારે ભીડ ઉમટી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us