Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: રતનપુર પાસે ફસાયેલા નવ લોકોનું રેસ્ક્યુ કરાયું, જિલ્લા કલેકટર અને પોલીસવડા રહ્યા હાજર

Himatnagar, Sabar Kantha | Sep 7, 2025
ખેડબ્રહ્માના રતનપુર ખાતે સાબરમતી નદીમાં નવ જેટલા માણસો ફસાયા હતા.વહેલી સવારે વહીવટી તંત્ર અને એનડીઆરએફ ની ટીમ દ્વારા તમામ લોકોને બચાવ કામગીરી કરવામાં આવી છે..આખી રાત વહીવટી તંત્ર આ લોકોના સંપર્કમાં રહ્યું હતું..કલેક્ટરશ્રી અને ડીએસપી શ્રી દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદની કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રતનપુર (સુકાઆંબા ) ખેડબ્રહ્મા ખાતે સાબરમતી નદીમાં કુ
Read More News
T & CPrivacy PolicyContact Us