Download Now Banner

This browser does not support the video element.

શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં પરિવારજનો દર્શને જતા અજાણ્યા તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા

Bhavnagar City, Bhavnagar | Sep 2, 2025
શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. ખેડૂતવાસ રાજપૂત સોસાયટીમાં રહેતા પરિવારજનો રામાપીર બાપાના મંદિરે દર્શન માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમ ઘરમાં ગેરકાયદે પ્રવેશી ચોરી કરી નાસી છૂટ્યા હતા. જે બનાવ મામલે પોલીસને જાણ કરવામાં.આવી હતી. બનાવ અંગે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us