Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: તાલુકા મથક ખાતે ધારાસભ્ય ગણપતસિહ વસાવાની ઉપસ્થિતિમા વડા પ્રધાનના જન્મદિવસ નિમતે રક્તદાન કેમ્પના આયોજન માટે મીટીંગ યોજાઇ

Mangrol, Surat | Sep 5, 2025
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ અને સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ના કાર્યક્રમોનું આયોજન કરવા માટે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us