Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: ઘાણાવડ ખાતે ખેડૂત આગેવાન કેતન ભટ્ટે સરકારના કપાસ આયાત ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયથી ખેડૂત પાયમાલ થશે તેવી દહેશત વ્યકત કરી

Mangrol, Surat | Aug 25, 2025
ઘાણાવડ ખાતે જાણીતા ખેડૂતો આગેવાન કેતનભાઇ ભટ્ટે ભારત સરકારના કપાસ પર આયા ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયથી ખેડૂતો પાયલ થશે તેવી દહેશત વ્યક્ત કરી છે ચાલુ સિઝનમાં ખેડૂતો નો કપાસનો પાક નીકળતા ની સાથે જ કપાસના ભાવ ગગડી જશે જેનું મુખ્ય કારણ બહારના દિવસોમાંથી આવતા કપાસ ઉપર આયાત ડ્યુટી નાબૂદ કરવાનું છે
Read More News
T & CPrivacy PolicyContact Us