Download Now Banner

This browser does not support the video element.

ખેડબ્રહ્મા: લાલસિંહ કંપા પાટિયા નજીક નાળામાં તણાયેલો યુવક બીજા દિવસે પણ ન મળ્યો..!

Khedbrahma, Sabar Kantha | Sep 9, 2025
મહીસાગરના યુવાનો કે જે ઈકોમાં અંબાજી જઈ રહ્યા હતા. તે દરમિયાન રવિવારે સવારે 11 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે રોડ પરના લાલસિંહ કંપા પાટિયા નજીક એક અજાણ્યા ટ્રકે ઈકોને ટક્કર મારી હતી.ઇકોમાં બેઠેલ એક યુવાન કે જે ફંગોળાઈને રોડ પરના બાજુના નાળામાં પડી જતા પાણીમાં તણાયો હતો. ત્યારે ફાયર બ્રિગેડની ટીમના જણાવ્યા અનુસાર રવિવાર બાદ સોમવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી તપાસ કરતા યુવક નો મોબાઇલ મળ્યો હતો. પરંતુ બીજા દિવસે પણ યુવક મળી ન આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us