Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: વડાપ્રધાનના જન્મદિવસે જાફરાબાદમા ધારાસભ્યને ઉપસ્થિતિમા પારેખ એન્ડ મહેતા સંસ્થામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું કરાયું આયોજન

Jafrabad, Amreli | Sep 26, 2025
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે "સેવા પખવાડિયું" અંતર્ગત જાફરાબાદની પારેખ એન્ડ મહેતા શૈક્ષણિક સંસ્થામાં "એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને તાલુકા-શહેર ભાજપ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શાળાના સ્ટાફ હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us