Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: નગરપાલિકા મેદાન ખાતે ભરાયેલા આનંદમેળામાં વરસાદની અસર જોવા મળી, લોકોની અવરજ્વર ઓછી જોવા મળી

Petlad, Anand | Sep 4, 2025
પેટલાદ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલને લઈને જનજીવન ઉપર સીધી અસર પડી છે. ત્યારે પેટલાદ નગરપાલિકા મેદાન ખાતે ભરાયેલા આનંદમેળામાં લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. દસ દિવસ સુધી ચાલનાર આનંદ મેળામાં બીજા દિવસે લોકોની ઓછી અવર-જવર જોવા મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us