Download Now Banner

This browser does not support the video element.

લખતર: લખતર વિરમગામ હાઇવે પર 1,400 ક્યુસેલ પાણી નર્મદા વિભાગ દ્વારા આગરવા ડેમમાં છોડાતા હાઇવે થયો જળમગ્ન

Lakhtar, Surendranagar | Sep 11, 2025
લખતર વિરમગામ હાઇવે પર આગરવા ડેમના પાણી છોડાતા આગરવા ડેમ નું પાણી લખતર વિરમગામ હાઇવે પર ફરી વળતા વાહનચાલકોને પરેશાની નો સામનો કરવાનો પડી રહ્યો છે લખતર વિરમગામ હાઇવે ઉપર છારદ અને વિઠલગઢ વચ્ચે આવેલ ભાસ્કરપરા નજીક આગરવા ડેમ આવેલો છે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ નીકળી ને લખતર થઈ સુરેન્દ્રનગર સુધી જઈ રહી છે જેમાં કડી ના મુખ્ય કેનાલ માંથી 2400 ક્યુસેલ પાણી છોડવામાં આવ્યું હતુ જેમાં નર્મદા વિભાગ દ્વારા1400 ક્યુસ આગળ ડેમમાં છોડાતા હાઇવે પર પાણી ફરી વળ્ય
Read More News
T & CPrivacy PolicyContact Us